શ્રમિકો માટે મોટી રાહત: અકસ્માત સહાયમાં ₹1 લાખનો વધારો, હવે મળશે સીધા ₹5 લાખ સુધીની સુરક્ષા
shramik yojana: રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અકસ્માત સહાય રકમમાં વધારો કરીને હવે કુલ સહાય ₹5 લાખ સુધી પહોંચાડવામાં આવી છે. આ પગલાંથી લાખો નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારોને મોટી આર્થિક સુરક્ષા મળશે. અગાઉ મળતી સહાયની તુલનામાં હવે વધુ રકમ મળવાથી મુશ્કેલીના સમયમાં શ્રમિકોને મોટો સહારો મળશે. આ નિર્ણય ખાસ … Read more